નિત્યાનંદ / 40 જેટલા પોલીસકર્મી આશ્રમવાસીઓને હેરાન કરી રહ્યા છેઃ તત્વપ્રિયા

tattvapriya Fb video 40 police harass nityanand ashram people

અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમનો વિવાદ દિવસેને દિવસે વધુ ગુંચવાઈ રહ્યો છે. હાલમાંજ અમદાવાદમાં નિત્યાનંદ સ્વામીના આશ્રમમાંથી ગુમ થવાનો દાવો કરાઈ રહેલી બે યુવતીમાંથી એક નિત્યા તત્વપ્રિયાએ વીડિયો દ્વારા હું સલામત છું નો સંદેશ આપ્યો હતો ત્યારે ફરી એકવાર તેણે વીડિયો પોસ્ટ કર્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ