આણંદના ભાદરણના ભદ્રકાળી મંદિરમાં દિનદહાડે ચોરીની ઘટના બની હતી. મંદિર માંથી એક લાખના દાગીનાની ચોરી કરવામાં આવી.
બે ગઠિયાઓએ દર્શનના બહાને મંદીરમાં ઘુસીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરીની આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.
હાલ પોલીસે CCTV આધારે શખ્સોની તપાસ હાથધરી છે. ત્યારે સવાલ એ છે કે રાજ્યમાં તસ્કરો એટલા બેફામ બન્યા છે ધોળે દિવસે ચોરી કરી રહ્યા છે અને ધાર્મિક સ્થળોને પણ નથી બક્ષી રહ્યા.