ટકોર / કોરોનાના વિશેષજ્ઞો કેમ PM મોદીથી છે નારાજ, જાણો વિશેષજ્ઞોએ PMને પત્ર લખી આકરા શબ્દોમાં શું કહ્યું...

task force made for surveillance corona situation said community infection is spreading in country

દેશમાં સોમવારથી લોકડાઉન અથવા અનલોક -1 ના પાંચમા તબક્કાની શરૂઆત થઈ છે. એક તરફ દેશમાં તમામ નિયંત્રણો હળવા કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ કોરોના વાયરસના ચેપના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં નિષ્ણાતોએ કોરોના વાયરસનો ચેપ સમુદાયમાં ફેલાવાની સંભાવના વ્યક્ત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ