જમ્મુ કશ્મીર / કશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ મામલો : મોદી સરકારે પાકિસ્તાનને ગણાવ્યું જવાબદાર, જુઓ અમિત શાહે શું લીધો મોટો નિર્ણય

Target killing case in Kashmir: Modi government blames Pakistan, see what big decision Amit Shah took

કશ્મીરમાં હિંદુઓની ટારગેટ કિલિંગ વચ્ચે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે કે અલ્પસંખ્યકોને કાશ્મીર ખીણમાંથી બહાર નહીં, પરંતુ કાશ્મીરમાં જ સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે. 

બ્રેકિંગ ન્યૂઝ