ખંભાત / અચોક્કસ મુદતના બંધનું એલાનઃ સરકારની નીતિના કારણે છેલ્લા 3 દિવસથી બંધ છે તારાપુર માર્કેટયાર્ડ

Tarapur Marketyard closed protest gujarat government policy

ખંભાત તારાપુર માર્કેટયાર્ડ છેલ્લા ૩ દિવસથી બંધ છે. આણંદ જિલ્લાના ખંભાત અને તારાપુર તાલુકાના ડાંગરનો વેપાર કરતા વેપારીઓ અને રાઈસમીલના વ્યવસાયકારો સરકારી નીતિને કારણે હાલ ડાંગરના વેપાર કરનાર વેપારી અને ખંભાત તારાપુરના રાઈસમીલ વ્યવસાયકારો અચોક્કસ મુદતનું બંધનું એલાન આપી ડાંગરની ખરીદી અને વેપાર બંધ કર્યો છે. જેના કારણે ખંભાત તારાપુરના ખેડૂતો અને માર્કેટયાર્ડમાં મજૂરી કામ કરતા લોકોની મુશ્કેલી વધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ