TMKOC  / અસિત મોદીની આ વાતના કારણે હવે હંમેશા માટે શો છોડશે 'તારક મહેતા', નવા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો 

Tarak Mehta will leave the show forever due to Asit Modi's words

તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના એક્ટર શૈલેષ લોઢાએ શો છોડવાનો નિર્ણય લીધો છે. આ દરમ્યાન જૂનમાં શૈલેષના નવા શો 'વાહ ભાઈ વાહ'નો પ્રોમો પણ આવ્યો અને હવે  'તારક મહેતા'ને લઈ મોટાં સમાચાર સામે આવ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ