નિવેદન / વાઇસ કેપ્ટનશીપ છીનવી લેવાથી કોઈ ફરક નથી પડતો..: કેએલ રાહુલનો પક્ષ ખેંચતા બોલ્યો રોહિત શર્મા

Taking away the vice-captaincy doesn't make any difference..: Rohit Sharma said taking KL Rahul's side.

રાહુલનું પ્રદર્શન સતત ખરાબ રહ્યું છે પણ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત સતત તેનું સમર્થન કરી રહ્યા છે. રોહિત શર્માના તાજેતરના નિવેદનથી સ્પષ્ટ લાગી રહ્યું છે કે રાહુલ ત્રીજી ટેસ્ટમાં પણ રમતા જોવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ