ટેલિવૂડ / તારક મહેતામાં દયાબેનની વાપસીને લઈને અસિત મોદીએ કહી ચોંકાવનારી વાત, કહ્યું- તે શોમાં પાછી નહીં આવે તો મારે જ....

Taarak Mehta producer of asit modi On Dayaben aka disha vakani return or not

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દર્શકો આતુરતાથી દયાબેનની રાહ જોઈ રહ્યાં છે. ત્યારે તે શોમાં ક્યારે પાછી આવશે એ અંગે અવારનવાર ફેન્સ પૂછતા રહે છે. જોઈ લો શોના પ્રોડ્યૂસરે શું કહ્યું.

બ્રેકિંગ ન્યૂઝ