આ શું! / તારક મહેતામાં અય્યરે જેઠાલાલનું કર્યું અપમાન, પછી જેઠાલાલે જે કર્યું એ જાણીને હોશ ઉડી જશે

Taarak Mehta ka Ooltah chashmah Iyer try to disrespect jetha lal

તારક મહેતાનો શો એવો છે જેમાં દર્શકોને રોજ નવા-નવા ટ્વિસ્ટ અને ટર્ન્સ જોવા મળે છે. શોમાં હંગામા ક્યારેય ખતમ થતાં નથી. હાલમાં જ શોમાં ગોકુલધામવાસીઓ વચ્ચે માતૃભાષાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો અને તેના કારણે જેઠાલાલની ઉંબાડિયું પાર્ટી પણ કેન્સલ થઈ હતી. પણ પછી ગોકુલધામ સોસાયટીના સૌથી મોટાં સભ્ય એટલે કે ચંપક ચાચાને વચ્ચે પડીને આ મામલો શાંત પાડ્યો હતો અને બધાંને સમજાવ્યા હતા. જોકે, એ બાદ એક નવી બબાલ ઊભી થઈ ગઈ છે. ચાલો જાણીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ