T20 વર્લ્ડ કપ / પાકિસ્તાન સામેની મેચ પહેલા રોહિતની રણનીતિથી ઈન્ડિયન્સ જ ચોંક્યા, જાણો શું કહ્યું

t20 world cup 2022 ind vs pak team india playing 11 vs pakistan captain rohit sharma statement

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાન સામે થવા જઈ રહેલા મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરી. રોહિત શર્માએ અહીં પ્લેઈંગ-11ને લઈને વાત કરી અને કહ્યું કે મેલબર્નના વાતાવરણ પર ઘણુ બધુ આધાર રાખે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ