કોરોના મહામારીને કારણે ધંધા ઉદ્યોગોને માઠી અસર પડી છે. સરકારે આ અસરોમાં લોકોને મદદ કરવા માટે પ્રધાનમંત્રી સ્વનિધી યોજના શરુ કરી છે. આ યોજના હેઠળ ફેરિયાનું કામ કરતા અને રોડ ઉપર લારી વગેરે લઇને પોતાનો ધંધો કરતા લોકોને નાણાકીય લાભ અને સીધી લોનો મળવા જઈ રહી છે. આ છે તે યોજના વિષેને સમગ્ર માહિતી માટે જુઓ Ek Vaat Kau