બોલિવૂડ / સુશાંત સિંહ કેસ : સ્વામીએ PM મોદીને પત્ર લખી કરી આ માંગ, કહ્યું 'અમુક લોકોના દુબઈના ડોન સાથે કનેક્શન'

Swamy Wants Sushant Death CBI Probe Bollywood Warning

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં તપાસ ચાલુ છે, મુંબઈ પોલીસે ઘણા લોકોની પૂછપરછ કરી છે અને તપાસ કરવામાં આવી રહી છે પરંતુ દેશના ઘણા બધા નેતા અને કલાકારો દ્વારા આ કેસમાં CBI તપાસની માંગ કરવામાં આવી રહી છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં બોલિવૂડની દિગ્ગજ હસ્તીઓ પર મોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે સુબ્રમણ્યમ સ્વામી આ કેસમાં ખૂબ એક્ટિવ દેખાઈ રહ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ