જાહેરાત / કોરોનાને પગલે સ્વામિનારાયણ સંપ્રદાયે વિશ્વભરમાં આવેલા પોતાના મંદિરોને લઈને લીધો મોટો નિર્ણય

Swaminarayan temples in USA remain closed amid coronavirus pandemic

સ્વામિનારાયણ સંપ્રદાયે ઝડપથી ફેલાઈ રહેલા કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને દુનિયાભરમાં આવેલા પોતાના મંદિરોને આગામી આદેશ સુધી નિયમિત પ્રવૃત્તિઓ માટે બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેથી સ્વયંસેવકો, શ્રદ્ધાળુઓ અને સ્થાનિક સમુદાયોના સ્વાસ્થ્યની રક્ષા કરી શકાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ