UAEમાં રહેતા ભારતીય હિન્દુ સમુદાયે દિવંગત શેખ ખલીફાના માનમાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું છે. જેના માટે UAEના લોકો આ માટે ભારતીયોનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.
This evening hundreds gathered @BAPS Hindu Mandir for special prayers for HH Sheikh Khalifa bin Zayed Al Nahyan. Swami Brahmaviharidas addressed the assembly with a moving tribute highlighting how His Highness inspired the whole nation and countless individuals 1/3... pic.twitter.com/vFciLoAmAq
— BAPS Hindu Mandir, Abu Dhabi (@AbuDhabiMandir) May 15, 2022
Such leaders never pass away, they pass on their values and vision. Hence, the incoming President of the UAE, His Highness Sheikh Mohammed Bin Zayed Al Nahyan will continue to inspire us all towards a brighter and greater future.3/3 pic.twitter.com/pynU3zb54A
— BAPS Hindu Mandir, Abu Dhabi (@AbuDhabiMandir) May 15, 2022
સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ ખલીફા બિન જાયદ અલ નાહયાનના નિધન પર ભારતની તરફથી ઉંડો શોક પ્રગટ કરવામાં આવ્યો છે.UAEમાં રહેવાવાળા ભારતીય હિંન્દુ સમુદાયે રાષ્ટ્રપતિની આત્માને શાંતિ માટે અબુધાબી મંદિરમાં એક વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને લઈને UAEના લોકો ભારતીયોને આભાર વ્યક્ત કરી રહ્યાં છે. UAEના જાણીતા અરબપતિ વ્યાપારી હસન સાજવાનીને પ્રાર્થના સભાનો એક વીડિયો શેર કરતાં જણાવ્યું હતું કે, તેઓએ દિવંગત રાષ્ટ્રપતિ માટે ભારતીયોનો આ પ્રકારનો પ્રેમ તેઓ ક્યારે ભૂલી શકશે નહીં.
My heartfelt gratitude to our UAE #Hindu community @AbuDhabiMandir for holding a special prayer assembly in honor of our father late Sheikh Khalifa. 100s of devotees gathered for prayers ! We will never forget this … Thank you 🙏🏼 and God bless you!https://t.co/qCxMkHXmRo
— حسن سجواني 🇦🇪 Hassan Sajwani (@HSajwanization) May 16, 2022
— BAPS Hindu Mandir, Abu Dhabi (@AbuDhabiMandir) May 15, 2022
ટ્વિટર પર વીડિયો શેર કરતાં હસન સમાજવાનીએ લખ્યું હતું કે, અમારા દિવંગત પિતા શેખ ખલીફાના સન્માનમાં અબૂ ધાબી મંદિરમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન કરવા માટે સંયુક્ત આરબ અમીરાતમાં રહેલા અમારા હિન્દુ સમુદાયનો પુરા દિલથી આભાર પ્રગટ કરું છું. આ પ્રાર્થના સભામાં પૂજા માટે મોટી સંખ્યામાં લોકો જમા થયા છે. અમે આને ક્યારે નહીં ભૂલી શકીએ આભાર અને ભગવાન તમારુ ભલું કરે.
I heard those beautiful words from Swami Brahmaviharidas at that evening gathering in @AbuDhabiMandir where special prayers were offered for late Sheikh Khalifa … moving speech by Swami ji .. thank you 🙏🏼 ! pic.twitter.com/xkwQypZLDw
— حسن سجواني 🇦🇪 Hassan Sajwani (@HSajwanization) May 16, 2022
પ્રાર્થના સભામાં પુરુષ, મહિલા અને છોકરા સહિત સૌ કોઈએ ભાગ લીધો હતો.
પ્રાર્થના સભામાં પુરુષ, મહિલા અને છોકરા સહિત સૌ કોઈએ ભાગ લીધો હતો. ભજન-કીર્તન બાદ શેખ ખલીફાની યાદમાં સ્વામી બ્રહ્માવિહારી દાસએ સભામાં કહ્યું કે, આજે આપણે સૌ એક એવા વ્યક્તિને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા છે. જેમનું જીવન હંમશા પ્રેરણાદાયી રહ્યું છે. તેઓએ આગળ કહ્યું હતું કે, શેખ ખલીફાએ આ દેશનું નેતૃત્વ કર્યું અને એક એવો દેશ બનાવ્યો છે. જ્યાં આપણા સૌની જીંદગી વધુ સારી થતી ગઈ.
I am deeply saddened to know about the passing away of HH Sheikh Khalifa bin Zayed. He was a great statesman and visonary leader under whom India-UAE relations prospered. The heartfelt condolences of the people of India are with the people of UAE. May his soul rest in peace.
શેખ ખલીફાના નિધન પર PM મોદીએ પણ શોક પ્રગટ કર્યો હતો.
73 વર્ષીય UAEએ રાષ્ટ્રપતિ શેખ ખલીફાના નિધન ગત શુક્રવારે થઈ ગયું હતું. મહત્વનું છે કે, તેઓ લાંબા સમયથી બિમાર હતાં. તેમના નિધન પર દુનિયાભરના નેતાઓએ શોક સંદેશો મોકલ્યો હતો. PM મોદીએ પણ તેમના નિધન પર એક ટ્વિવીટ કરી લખ્યું હતું કે, એક મહાન દૂરદર્શી નેતા હતાં જેમના કાર્યકાળ દરમિયાન ભારત અને UAEની વચ્ચે સંબંધો ગાઢ બન્યા હતાં.