ઉત્સવ / વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આજે ભવ્ય શાકોત્સવ ઉજવાયો, જાણો શું છે શાકોત્સવનું મહત્વ

swaminarayan sampraday shakotsav vadtal swaminarayan temple

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં આજે ભવ્ય શાકોત્સવ ઉજવાયો હતો. આજે પોષી પૂર્ણિમાના નિમિતે ભગવાનને વિશેષ શણગાર કરવવામાં આવ્યો હતો. સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાને શરુ કરેલ શાકોત્સવને 200 વર્ષ પૂર્ણ થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ