ચૂંટણી / ગઢડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીમાં દેવપક્ષનો ભવ્ય વિજય, ધૂન બોલાવી જશ્નની ઉજવણી

Swaminarayan Mandir's election results revealed

ગઢડા સ્વામિનારાયણ મંદિરની ચૂંટણીની આજે મતગણતરી યોજાઇ હતી. જેમાં મતગણતરીના 4 રાઉન્ડ બાદ અંતે દેવપક્ષનો વિજય થયો હતો. ઉલ્લેખનીય છે કે, સવારે 8 વાગ્યે કન્યા વિઘાલયમાં મતગણતરી યોજાઈ હતી. ગઢડા સ્વામિનારાયણ ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં 6 બેઠકમાં 12 ઉમેદવારો મેદાને છે ત્યારે ચૂંટણીના અંતે 75 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. 

બ્રેકિંગ ન્યૂઝ