શરમજનક / સ્વામિનારાયણ સંપ્રદાય મહિલાઓના માસિકધર્મ મુદ્દે એક થઈ ગયા, મહિલાઓ હવે શું કરશે?

Swaminarayan mandir gadhada girls period problem lal nishan

મહિલાઓના માસિકધર્મને લઈને ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાય વિરોધમાં આવી રહ્યો છે. ભુજના સાધુના વિવાદીત નિવેદન પગલે ઘમાસાણ થયુ હતુ જેમાં હવે વડતાલ અને ગઢડાના સ્વામીઓએ પણ ઝુકાવ્યુ છે. શરમજનક ઘટનાને વધુ સમર્થન આપીને ધર્મ અને મહિલાઓ વચ્ચે એક વર્ગવિગ્રહ જેવી સ્થિતિનું નિર્માણ કરી રહ્યા હોવાની ચર્ચા થઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ