રેસિપી / આ આયુર્વેદિક ઉકાળો કોરોનામાં કરશે ઈમ્યૂૂનિટી બૂસ્ટરનું કામ, સ્વામી રામદેવે જણાવી બનાવવાની યોગ્ય રીત

swami ramdev share immunity booster ayurvedic kadha to fight with coronavirus

કોરોના વાયરસથી આખી દુનિયા મુશ્કેલીમાં મૂકાઈ છે ત્યારે કોરોના સંક્રમણથી બચવા માટે સૌથી જરૂરી છે કે તમે તમારી ઈમ્યૂન સિસ્ટમને મજબૂત કરો. આયુષ મંત્રાલયની સાથે સાથે પીએમ મોદી અનેક વાર આ ઈમ્યૂન બૂસ્ટર ઉકાળા (કાઢો)નો લાભ જણાવી રહ્યા છે. આ ઉકાળો તમને ખાંસી, શરદી, તાવ જેવી સમસ્યાઓ પણ દૂર રાખશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ