અમદાવાદ / DPSની માન્યતા રદ્દ થતાં સંચાલક ફરાર, સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય બંધ થતાં વાલીઓ પરેશાન

swami nityanand ashram case dps school validation cancleed school eduction programme stop

અમદાવાદના હિરાપુર સ્થિત DPS સ્કૂલની માન્યતા રદ કરી દેવામાં આવી છે. ત્યારે DPS સ્કૂલની માન્યતા રદ થતા સ્કૂલે બાળકોને રજા આપી દીધી છે. આજે DPS સ્કૂલમાં શૈક્ષણિક કાર્ય બંધ રખાયું છે. જો કે આજે ધોરણ 10 અને 12ની મૌખિક પરીક્ષા હતા ત્યારે આ પરીક્ષા પણ રદ કરી દેવામાં આવી છે.

બ્રેકિંગ ન્યૂઝ