અમદાવાદ / ખોટા NOC રજૂ કરવા મુદ્દે CBSEનો મહત્વનો નિર્ણય, DPS સ્કૂલની માન્યતા રદ્દ

Swami nityanand ashram case dps school Validation canceled cbse board ahmedabad

અમદાવાદની DPS સ્કૂલની CBSE દ્વારા માન્યતા રદ્દ કરી દેવામાં આવી છે. આથી હાથીજણની DPS ઈસ્ટની માન્યતા રદ કરી દેવામાં આવી છે. ખોટા NOC રજૂ કરવાના મુદ્દે તેમજ જમીન લીઝ પર આપવા બાબતે માન્યતા રદ કરી દેવામાં આવી છે. CBSEએ આ માન્યતા રદ કરી દિધી છે. વિદ્યાર્થીઓને નવા સત્રથી અન્ય શાળામાં ખેસેડવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ