અમદાવાદ / સ્વામી નિત્યાનંદ આશ્રમ વિવાદઃ હાથીજણ DPS સ્કૂલની માન્યતા થશે રદ્દ, આવતીકાલે CBSE લેશે નિર્ણય

Swami nityanand ashram case ahmedabad dps school Validation canceled cbse board

નિત્યાનંદ આશ્રમને જમીન લીજ મુદ્દે વિવાદ થયો હતો. જ્યાર બાદ અમદાવાદના DPS સ્કૂલની સામે ફરિયાદ થઈ હતી. બનાવટી ડોક્યમેન્ટ કેસમાં DPS સ્કૂલ સામે ફરિયાદ થઈ હતી. DPSના CEO મંજૂલા પૂજા શ્રોફ સહિત 3 લોકો સામે પોલીસ ફરિયાદને લઇને મંજુલા પુજા, સ્કૂલના ટ્રસ્ટી હિતેન વસંત અને પૂર્વ આચાર્ય અનિતા દુઆના ઘરે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ત્યારે હાથીજણ DPS સ્કૂલની માન્યતા રદ્દ કરવામાં આવશે. આ મામલે CBSE બોર્ડ આવતીકાલે નિર્ણય લેશે.

બ્રેકિંગ ન્યૂઝ