આશ્રમ / સ્વામી નિત્યાનંદ આશ્રમની અંદરના દ્રશ્યો, હાઈટેક સાધુના શિષ્યો પોતાને કૈલાસવાસી કહે છે

Swami Nityanand Ahmedabad Ashram lifestyle

ગુજરાતમાં હાથીજણમાં હીરાપુર ખાતે આવેલા નિત્યાનંદના આશ્રમ મામલે છેલ્લા કેટલાક દિવસોથી નવા નવા ખુલાસા આવતા રહે છે ત્યારે આ આશ્રમમાં યુવતીઓ અને બાળકોને રાખવામાં આવ્યા હતા એટલુ જ નહીં પરંતુ અહીં રહેતા બાળકોના DPS માં એડમિશન પણ કરાવવામાં આવ્યા હતા ઓછુ હોય તેમ DPSની સ્કુલ બસમાં જ બધી હેરફેર થતી હતી. એવામાં આશ્રમની લાઈફ સ્ટાઈલ વિશે જાણવાનુ મન થાય તો એ જાણીને તમને ખુબ નવાઈ લાગશે કે, આશ્રમવાસીઓ એકદમ હાઈટેક છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ