VTVનો ખુલાસો / નિત્યાનંદ આશ્રમમાં બાળકોને નચાવીને મેળવાતુ હતુ દાન, 7 કરોડનો ટાર્ગેટ અપાયો હતો યુવતીઓને

Swami Nithyananda use children for donation Ahmedabad ashram

અમદાવાદના નિત્યાનંદ આશ્રમના વિવાદ મામલે VTV એક મોટો ખુલાસો લઈને આવ્યુ છે. આશ્રમમાં અભ્યાસના નામે લોકો પાસેથી દાન ઉઘરાવવામાં આવતુ હતુ. આશ્રમની સગીર બાળાઓને ખાસ નૃત્યની તાલીમ અપાતી હતી અને તેમના દ્વારા સ્ટેજ પર્ફોમન્સ અપાતા હતા. 

બ્રેકિંગ ન્યૂઝ