લંપટકાંડ / VTVનો ખુલાસોઃ લંપટ સ્વામી નિત્યાનંદનો અમદાવાદ આશ્રમ પ્રતિષ્ઠિત DPS સ્કૂલના કેમ્પસમાં 

swami nithyananda ashram in DPS school Ahmedabad Gujarat

નિત્યાનંદ આશ્રમ-DPS સ્કુલનું કનેક્શન આવ્યું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. જો કે આ મામલે DPS સ્કુલનું કહેવુ છે કે અમે તો યોગા ક્લાસિસ માટે જગ્યા ભાડે આપી છે અમારે આશ્રમ સાથે કોઈ લેવા દેવા નથી. જો આશ્રમ પર મુકેલા આરોપ સાબિત થશે તો અમે ભાડાપટ્ટાનો કરાર તોડી નાંખીશું.ત્યાના સ્થાનિકોને પણ સ્કુલમાં આશ્રમ ક્યારે શરૂ થઈ ગયો તે પણ નથી ખબર.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ