લંપટ સાધુ / નિત્યાનંદ આશ્રમમાં બાળકો ઉપર જુલમઃ રોજ સવારે ઠંડું પાણી રેડીને પારેવડાઓને જગાડાતા 

swami nithyananda ahmedabad ashram children harassed by swami

હાથીજણ વિસ્તારમાં આવેલા વિવાદિત સ્વામી નિત્યાનંદનાં  યોગિની સર્વાજ્ઞપીઠમ્ આશ્રમના વિવાદના દરરોજ અનેક વળાંકો આવે છે. ગુમ થયેલ બંને યુવતીઓએ ફેસબુક પર લાઈવ કરી કોર્ટમાં હાજર થવા માટે શરતો મૂકી જ્યારે બીજી બાજુ પિતાએ બંને હાથ જોડી  દીકરીઓને પરત આવવાની વિનંતી કરતાં તમામ શરતો માની છે. તો બીજી તરફ એવી વિગતો સામે આવી છે કે આશ્રમનાં સાધ્વી અને સાધકો દ્વારા બાળકોને વહેલી સવારે ઠંડું પાણી નાખીને ઉઠાડવામાં આવે છે લાકડીથી મારવામાં  આવતાં હતાં. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ