રંગદારી કેસ / ચિન્મયાનંદ મામલે પીડિત વિદ્યાર્થીને મળ્યા હાઇકોર્ટથી જામીન

Swami chinmayanand rape case allahabad high court shahjahanpur law student bail

પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવનારી કાયદાની વિદ્યાર્થીનીને અલ્હાબાદ હાઈકોર્ટથી જામીન મળી ગયા છે. મહત્વનું છે કે વિદ્યાર્થીનીના માતા-પિતાએ અંદાજિત એક મહિનાથી અલ્હાબાદમાં ડેરો જમાવેલ છે. તેઓ વિદ્યાર્થીનીના જામીન માટે સતત વકીલોના સંપર્કમાં હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ