VTV વિશેષ / સ્વચ્છતા અભિયાનથી કરોડો શૌચાલય બન્યાં પરંતુ સાથે આ એક મોટી સમસ્યા પણ ઊભી થઈ

Swachh Bharat Abhiyan likely to worsen the current situation of manual scavengers in India amid rising number of toilets

ભારત વિશ્વના 9 દેશોમાં સ્થાન પામે છે જ્યાં સફાઈ કામદારો માટે પરિસ્થિતિ નર્ક સમી છે. સરકાર વડે દેશમાં 9.5 કરોડ શૌચાલયયોનું નિર્માણ કરવામાં આવ્યું છે પરંતુ શૌચાલય અને ખાળકુવા સાફ કરનાર સફાઈકર્મીઓની દશામાં કોઈ સુધારો થયો નથી અને શૌચાલયોની સંખ્યા વધવાથી તેમની સ્થિતિ વધુ વણસશે એવી શંકા સેવાઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ