બિહાર / DyCM પદ અંગેનું સસ્પેન્સ યથાવત, સુશીલ મોદીએ કહ્યું, "કાર્યકર્તાનું પદ કોઈ નહીં છીનવી શકે"

Suspense over DyCM post remains, Sushil Modi says,

બિહારના આગામી નાયબ મુખ્યમંત્રી કોણ હશે તે અંગે હજુ સસ્પેન્સ યથાવત છે. આ દરમિયાન, ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ કુમાર મોદીએ રવિવારે ટિ્‌વટ કરીને કહ્યું હતું કે "ભાજપ અને સંઘ પરિવારે 40 વર્ષના રાજકીય જીવનમાં મને એટલું બધું આપ્યું હતું કે બીજું કઈં મેળવવાણી અપેક્ષા નથી. આ ઉપરાંત તેમણે કહ્યું કે ભવિષ્યમાં જે જવાબદારી અપાશે તે પણ હું નિભાવીશ.કોઈ પણ મારી પાસેથી કાર્યકર્તાનું પદ છીનવી શકતું નથી."

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ