યાદગાર ભાષણ / જ્યારે UN માં સુષમા સ્વરાજે પાકિસ્તાનને કહ્યું, કાશ્મીર ભારતનું છે અને રહેશે

Sushma Swaraj Attack Pakistan in United Nations

પૂર્વ વિદેશ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા સુષમા સ્વરાજનું મંગળવારના રોજ હૃદય રોગ આવતાં દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં નિધન થયું. તેઓ 67 વર્ષના હતા અને છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત સારી નહોતી. ભાજપના દિગ્ગજ નેતા અને સ્પષ્ટ વક્તા સુષમા સ્વરાજનું રાજકીય જીવન શાનદાર રહ્યું.

બ્રેકિંગ ન્યૂઝ