રાજકારણ / કોંગ્રેસને લઈ પોતાનું દુખ વ્યકત કર્યું સુશીલ કુમાર શિંદેએ, કહ્યું 'મારા શબ્દોની કિંમત છે કે નહીં'

sushil kumar shinde targets congress party

સુશીલ કુમાર શિંદે પાર્ટીના વરિષ્ઠ નેતાઓને તેમની વાત ના સાંભળતા પોતાની વાત કહી છે. એક સમય હતો જ્યારે કોંગ્રેસ પાર્ટીમાં તેમના શબ્દોની કિંમત હતી અને તેમણે કહેલી વાતોને પાર્ટી સાંભળતી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ