Video / રણવીર સિંહની નવી જાહેરાત જોઈ ભડક્યા સુશાંતના ફેન્સ, કહ્યું- આવું ચલાવી લેવામાં નહીં આવે

Sushants Fans Angry With Bingo Ad Featuring Ranveer Singh Know Why

બોલિવૂડના દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ તેની મોતને ભૂલી નથી શકી રહ્યાં. તેના નિધનને 5 મહિનાથી પણ વધુનો સમય થઈ ગયો છે અને હજી સુધી તેની મોત પાછળનું કારણ સામે આવ્યું નથી. ત્યારે આ દરમિયાન સુશાંતના ફેન્સ રણવીર સિંહની એક જાહેરાત પર ખૂબ જ નારાજ થયા છે. રણવીરની આ એડને કારણે તેને ખૂબ જ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ