મહત્વનો રિપોર્ટ / સુશાંત સિંહ રાજપૂતની હત્યા કે આત્મહત્યા? આ રહસ્ય પરથી ઉઠશે પડદો, આજે આવશે વિસેરા રિપોર્ટ

sushant singh viscera report aiims forensic team suicide or murder truth will out

સુશાંત સિંહ રાજપૂતની મોતનું રહસ્ય ખુલવા જઈ રહ્યું છે. જેમાં એમ્સની ફોરેન્સિક ટીમ એક્ટરના મોતના કારણને લઈને ખુલાસો કરશે. આજે સુંશાંત સિંહ રાજપૂતના વિસેરાનો રિપોર્ટ આવશે. વિસેરા રિપોર્ટ મળ્યા બાદ એમ્સના ડૉક્ટરોની પેનલ સુશાંતની મોતની હકિકત પર ફાઈનલ મીટિંગ કરશે. આ બેઠકમાં વિસેરા અને પોસ્ટમોર્ટમ રિપોટ પર વાત થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ