Bollywood / સુશાંતનો ફાઇનલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો સામે, તેના શરીરમાં ઝેર તેમજ...

sushant singh rajput's final postmortem report

સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી બાદ તેમના નજીકના મિત્રો તેમજ પરિવાર દ્વારા કહેવામાં આવ્યુ કે સુશાંત આત્મહત્યા કરી શકે જ નહી. તે એટલુ નબળુ મન નોહોતો ધરાવતો કે આ રીતે મોતને વ્હાલુ કરી લે. સુશાંતના પોસ્ટ મોર્ટમમાં ખુલાસો થયો હતો કે તેની મૃત્યુ ફાંસી દ્વારા જ થઇ છે. બાદમાં તેના શરીરના કેટલાક અવયવોને ડિટેઇલ્ડ પોસ્ટમોર્ટમ માટે જેજે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને તેનો રિપોર્ટ ફણ આવી ગયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ