નિવેદન / આખરે સુશાંત સિંહના મોતનો સમય આવ્યો સામે, કૂપર હોસ્પિટલના ડૉક્ટરનો મોટો દાવો

sushant singh rajput was dead before 12 hours of postmortem

સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક બાદ એક નવા ખુલાસા થવા લાગ્યા છે. હોસ્પિટલની એક રિપોર્ટ અનુસાર ડૉક્ટર્સે કથિત રીતે મુંબઇ પોલિસને જણાવ્યું છે કે, પોસ્ટમોર્ટમના 10થી12 કલાક પહેલા સુશાંતનું મૃત્યુ થઇ ચૂક્યું હતું. સુશાંતની બોડીનુ પોસ્ટમોર્ટમ 14 જૂનની રાત્રે 11.30 વાગે થયુ હતુ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ