આઘાત / સુસાઈડ પહેલાં સુશાંત સિંહ રાજપૂતે આ રીતે વિતાવ્યા તેના જીવનના અંતિમ 24 કલાક

Sushant singh rajput suicide last 24 hours of actors life bollywood

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે રવિવારે ફાંસો ખાઈને પોતાના નિવાસ સ્થાને આત્મહત્યા કરી લીધી. તેના આ પગલાંથી તેનો પરિવાર, મિત્રો, ફેન્સ, બોલિવૂડ સ્ટાર્સ સહિત સમગ્ર દેશ આઘાતમાં છે. કોઈને વિશ્વાસ નથી થઈ રહ્યો કે સુશાંત દુનિયામાં નથી રહ્યો. જોકે, સુશાંતની આત્મહત્યાને લઈને ઘણી અટકળો પણ ચાલી રહી છે. તેણે કોઈ સુસાઈડ નોટ પણ છોડી નથી અને આવું પગલું ભરતા પહેલાં તેણે આ અંગે કોઈની સાથે વાત પણ કરી નહોતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ