પૂછપરછ / 11થી 14 જૂન દરમિયાન સુશાંત સાથે શું થયું હતું, એ જાણવા પોલીસ આ બે લોકોની ફરી પૂછપરછ કરશે

Sushant Singh Rajput Suicide Case Mumbai Police Can Take His Sisters And Cooks Statements Again

સુશાંત સિંહ રાજપૂતની મોતને એક મહિનો થવા આવ્યો છે. તેમ છતાં મુંબઈ પોલીસ હજી પણ આ કેસની દરેક એંગલથી તપાસ કરવામાં લાગેલી છે. રિપોર્ટ્સ મુજબ, મુંબઈ પોલીસ અત્યાર સુધી 36 લોકોના નિવેદન નોંધી ચૂકી છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ પોલીસ હવે ફરી સુશાંતની બહેન અને તેના કૂક નીરજની પૂછપરછ કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ