એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતના વિશે કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (CBI) તપાસની રજૂઆત કરવામાં આવી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે સીબીઆઈની માંગ કેન્દ્ર પાસે કરી છે. સુશાંત સિંહ રાજપૂતના પિતા કેકે સિંહે મંગળવારે જ સીએમ નીતિશ કુમાર સાથે વાત કરીને CBI તપાસની માંગ કરી હતી.
સુશાંત સિંહ સુસાઈડ કેસમાં નવો વળાંક
સુશાંતના પિતાએ સીએમ નીતિશ કુમાર પાસે CBI તપાસની કરી માંગ
નીતિશ કુમારે કેન્દ્ર પાસે પહોચાડી CBI તપાસની વાત
मेरा मानना है कि अब इस मामले को CBI को देना ही होगा। मैं कल सवेरे सुशांत के पिता से इस बारे में बात करूंगा कि इस मामले की CBI जांच के लिए रिक्वेस्ट की जाए। पटना पुलिस को शायद वो (मुंबई पुलिस) सही से जांच नहीं करने देंगे :सुशांत सिंह राजपूत के पिता के वकील विकास सिंह pic.twitter.com/3EKQA2OZ48
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું કે મારી વાત સુશાંતના પિતા સાથે થઈ છે. તેઓએ સીબીઆઈ તપાસની માંગણી કરી છે. તેમની માંગણીના આધારે રજૂઆત કરાઈ છે. આજે સાંજ સુધી તમામ કાર્યવાહી કરાશે, પિતાના કહેવાથી જ તેઓએ સીબીઆઈ માંગની રજૂઆત કરી છે. આજે આ માગણીની રજૂઆત કેન્દ્રને મોકલાશે. જયારે એફઆઈઆર નોંધાશે તો બિહાર પોલીસે તેમની તપાસ ટીમ મોકલી. અમે બધા કોશિશ કરી રહ્યા છે કે મહારાષ્ટ્રનો સહયોગ મળી રહ્યો નથી. મહારાષ્ટ્ર સરકરા પોલિસને સૂચના અપાઈ હતી કે બિહાર પોલીસ આવી રહી છે પરંતુ એર આઈપીએસ ઓફિસર ક્વોરન્ટાઈન કરાયો. તે સારે વ્યવહાર નથી, પરંતુ છતાં બિહાર પોલીસ સતત તપાસમાં જોડાયેલી છે.
અમારી પાસે ચારે તરફથી રજૂઆત આવી રહી છે કે સીબીઆઈ તપાસ કરાવવામાં આવે અને આ સ્વાભાવિક છે. સીબીઆઈ તપાસ કરશે તો કદાચ તેની આસર અલગ પડશે. પિતાની ઈચ્છા હશે તો તેને મામટેની રજૂઆત કરાશે. પિતાએ અમારી સાથે વાત કરી છે હવે અમે તે માટે માંગણી કરીશું.
मैं मुख्यमंत्री नीतीश कुमार जी और बिहार सरकार के प्रति आभार व्यक्त करता हूं कि उन्होंने हमारी #सुशांत_सिंह_राजपूत मौत के मामले में CBI जांच की जो मांग थी उसकी सिफारिश कर दी है। जो भी अपराधी होगा उसके गिरेबान तक CBI पहुंचेगी: JDU प्रवक्ता संजय सिंह pic.twitter.com/2TxuxGwHQP
સુશાંત સિહ રાજપૂતના પરિવારના વકીલ વિકાસ સિંહે મુંબઈ પોલીસ પર તપાસમાં સહયોગ ન આપવાની અને તેમાં બાધા ઉત્પન્ન કરવાનો આરોપ લગાવ્યો છે. વિકાસ સિંહે કહ્યું કે મુંબઈ પોલીસ તપાસમાં ખલેલ સર્જી રહી છે. પહેલીવાર એવું થયું છે કે તપાસ અધિકારીને કામ કરવા દેવાતું નથી. એવામાં આરોપીને ફાયદો મળે છે.
यह स्पष्ट हो गया है कि मुंबई पुलिस निष्पक्ष जांच नहीं चाहती। इनके पास कुछ बहुत जबरदस्त छुपाने के लिए है, ये नहीं चाहते कि वो बिहार पुलिस के हाथ पड़े। ये उसे दबाना चाहते हैं :सुशांत सिंह राजपूत के पिता के वकील विकास सिंह pic.twitter.com/Hh4NKyi6em
ઉલ્લેખનીય છે કે સુશાંત 14 જૂન 2020એ પોતાના મુંબઈના ફ્લેટમાં મૃત મળ્યો હતો. 15 જૂને તેના અંતિમ સંસ્કાર થયા. પોલીસના અુસાર સુશાંતે ફાંસી ખાઈને આત્મહત્યા કરી છે. જ્યારે પોલીસ આ તપાસમાં જોડાઈ છે કે આખરે એવું શું થયું કે સુશાંતે આ પગલું ભર્યું, સુશાંતના પિતા એક્ટ્રેસ રિયા ચર્કવર્તીની વિરુદ્ધ એફઆઈઆર કરાવી ચૂક્યા છે.