તપાસ / સુશાંત સિંહની આત્મહત્યાના કેસમાં આ અભિનેત્રીની 9 કલાક પૂછપરછ, 13મી જૂનની રાતે કર્યો હતો ફોન

Sushant singh rajput suicide case bollywood Riya Chakraborty bandra police station mumbai

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના રહસ્યને ઉકેલવા માટે મુંબઈ પોલીસ હાલ કામ પર લાગેલી છે. તેની અચાનક થયેલી મોતે ઘણાં સવાલો ઊભાં કરી દીધાં છે. જેમાં સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે આખરે સુશાંતને આ પગલું ભરવું કેમ પડ્યું. સુશાંતની મોત બાદ પોલીસ તેના પરિજનોની પૂછપરછમાં લાગેલી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ