બોલિવૂડ / અંતિમવિધિ પહેલા સુશાંત સિંહનો થશે કોરોના ટેસ્ટ, જો રિપોર્ટ પોઝિટિવ આવે તો...

sushant singh rajput samples taken for corona virus test

બોલિવૂડનાં પ્રસિદ્ધ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના આપઘાત બાદ સમગ્ર સિનેમા જગત આઘાતમાં છે. સુશાંત સિંહની અંતિમ વિધિ માટે તેમનો પરિવાર મુંબઈ આવી રહ્યો છે ત્યારે સુશાંત સિંહની અંતિમવિધિ થાય તે પહેલા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ