મુંબઇ / સુશાંત સિંહની આત્મહત્યા કેસના સૌથી મોટા સમાચાર, મહારાષ્ટ્ર ગૃહમંત્રીએ આપ્યા આ તપાસના આદેશ

sushant singh rajput maharashtra home minister anil deshmukh

સુશાંત સિંહની આત્મહત્યાને લઇને મામલો ગરમાયો છે. સુશાંત ડિપ્રેશનનો શિકાર હતો તેવી વાત મીડિયા અને સોશિયલ મીડિયામાં ચાલી રહી છે. બીજી તરફ બોલીવૂડમાં સુશાંતને સાઇડલાઇન કરવાની કે કાઢી નાખવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. તો સુશાંત સગાવાદ(nepotism)નો ભોગ બન્યો હોવાની વાતો પણ સામે આવી છે આ તમામ બાબતો વચ્ચે મહારાષ્ટ્ર સરકારના ગૃહમંત્રી અનિલ દેશમુખે એક મોટું નિવેદન આપ્યું હતું. 

બ્રેકિંગ ન્યૂઝ