સોશ્યલ મીડિયા / સુશાંતના મોત બાદ ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યામાં ચોંકાવનારો વધારો

Sushant singh rajput instagram gains five million followers after his suicide

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ચાહકો માટે મોટો ઝાટકો હતો. સુશાંતના ફૅન્સ હજુ પણ તેની મોતના આઘાતમાંથી બહાર નથી આવ્યા અને અત્યાર સુધી ઘણાં ભાવુક મેસેજીસ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે. આ દરમિયાનમાં એવું બહાર આવ્યું છે કે સુશાંતની 14 મી જૂનના રોજ આપઘાત થયા બાદ ઇન્સ્ટાગ્રામ પર તેના કરોડો ફોલોઅર્સ વધી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ