રિપોર્ટ / સુશાંત સિંહ રાજપૂતનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો, રિપોર્ટમાં સુશાંતના મોતના કારણનો થયો ખુલાસો

sushant singh rajput  film actor commits suicide

એમએસ ધોનીના જેવી ફિલ્મમાં દમદાર અભિનય કરનારા સુશાંત સિંહ રાજપૂતે આત્મહત્યા કરી છે. તેણે તેના બાંદ્રાના ઘરે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ હજી બહાર આવ્યું નથી. પોલીસ રિપોર્ટ અનુસાર છેલ્લા છ મહિનાથી તે ડિપ્રેશનમાં હત. સુશાંતના નોકરે તેની આત્મહત્યા અંગે પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સુશાંતના નોકર અને તેના પડોશીઓની પૂછપરછ કરી હતી. બોલિવૂડ તેના આ પગલાથી હચમચી ઉઠ્યું છે. અનેક કલાકારોએ દુ: ખ વ્યક્ત કર્યુ છે. ત્યારે સુશાંત સિંહ રાજપૂતનો પોસ્ટ મોટર્મ રિપોર્ટ આવ્યો છે જેમાં..

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ