સુસાઈડ / સુશાંતના પિતાએ પોલીસને આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું-તે ઘણીવાર ઉદાસ થઈ જતો હતો પરંતુ...

Sushant Singh Rajput father said   to police Son often felt low but   we did not know he was   depressed

બોલિવૂડમાં પોતાના ટેલેન્ટ અને એક્ટિંગના દમ પર ટોચનું મુકામ હાંસલ કરનાર સુશાંતે આપઘાત કેમ કર્યો એ ગુત્થીનો હજી ઉકેલ આવ્યો નથી. કોઈ આને ડિપ્રેશનનું કારણ ગણાવી રહ્યું છે તો કોઈ બોલિવૂડમાં નેપોટિઝ્મને કારણ માની રહ્યું છે. જોકે, સુશાંતના નિધન બાદ પોલીસે અત્યાર સુધી 9 લોકોના નિવેદન નોંધી લીધા છે. ત્યારે જવાનજોધ દિકરો આમ જતા રહેતાં સુશાંતના પિતા આઘાતમાં છે. પોલીસને આપેલા નિવેદનમાં સુશાંતના પિતાએ સ્વીકાર્યું કે, તેમને જાણ નહોતી કે, દિકરાને ડિપ્રેશન હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ