એનાઉન્સમેન્ટ / સુશાંતની મોતના 13 દિવસ બાદ સામે આવ્યું પરિવારનું નિવેદન, કરી આ મોટી જાહેરાત

Sushant singh rajput family releases statement on 13th day of his demise will create a foundation

સુશાંતની મોતને 13 દિવસ થઈ ગયા છે, છતાં તેનો પરિવાર અને ફેન્સ આ આઘાતમાંથી બહાર નથી આવી શકી રહ્યાં. આ દરમિયાન તેના પરિવારે એક સ્ટેટમેન્ટ ફેન્સ માટે જારી કર્યો છે. આ સ્ટેટમેન્ટ તેમણે તેમના વહાલા ગુલશન એટલે કે સુશાંતને અલવિદા કહેતા મોટી જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે, સુશાંતના ઘરનું નામ ગુલશન હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ