બોલિવૂડ / સુશાંતનું એન્ગ્ઝાયટી લેવલ એ હદે વધી ગયું હતું કે દવાથી..., ડોક્ટરે કર્યો ખુલાસો

sushant singh rajput doctor dr suzzane walker reveals actors anxiety level was extremely high

સુશાંત સિંહ રાજપૂતનાં મોતનું કારણ શું છે? તેણે આત્મહત્યા કરી કે પછી તેની હત્યા કરવામાં આવી હતી, આ રહસ્ય હજી બહાર આવ્યુ નથી. જોકે, આ દરમિયાન સુશાંતની સારવાર કરનાર ડોક્ટર સુઝેન વોકરનું મુંબઈ પોલીસને આપેલું નિવેદન સામે આવ્યું છે. જે સુશાંતની મોત પહેલાંની તેની માનસિક સ્થિતિ અને એક્ટરની મોત પાછળના કારણનો એક અનુમાન જણાવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ