ખુલાસો / કોના ડરથી સુશાંતે બદલ્યા હતા 50 સિમ કાર્ડ અને તેના ગળાના નિશાનને લઈને આ એક્ટરે જણાવી ચોંકાવનારી વાતો

Sushant Singh Rajput Death Shekhar Suman Told Actor Changed 50 Sim Cards

સુશાંત સિંહ રાજપૂતની મોત બાદ તેના પરિવારને મળવા બોલિવૂડ એક્ટર શેખર સુમન તેના પટના સ્થિત ઘરે પહોંચ્યા હતા. અહીં શેખરે સુશાંતના પરિવાર સાથે મુલાકાત કરી હતી અને શ્રદ્ધાજંલિ આપી હતી. શેખર સુમન આ કેસમાં સતત સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યાં છે. પટનામાં સુશાંતના પરિવાર સાથે મુલાકાત બાદ મીડિયા સાથેની વાતચીતમાં શેખરે ઘણાં સવાલો ઉઠાવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ