બોલિવૂડ / સુશાંતની મોતના દિવસે તેની ડેડ બોડી લેવા કેમ 2 એમ્બ્યુલન્સ પહોંચી હતી? કારણ આવ્યું સામે

sushant singh rajput death case know the truth behind why two ambulance reached at sushant house to take his dead body

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ જેમ જેમ આગળ વધી રહી છે, તેમ રોજ આ મામલે નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. સુશાંતની મોતના દિવસે તેના ઘરે બે એમ્બ્યુલન્સ કેમ પહોંચી, આ વાતને લઈને ઘણાં સમયથી અટકળો ચાલી રહી છે. જોકે, હવે આ કેસમાં એમ્બ્યુલન્સના માલિકનું નિવેદન બહાર આવ્યું છે. એમ્બ્યુલન્સના માલિકે હવે આ મામલે આપી છે અને તેનાથી અન્ય કેટલાક લોકો પણ શંકાના ઘેરામાં આવી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ