બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / મુંબઈ / sushant singh rajput death case cbi may add ipc section 302 in the case of sushant singh rajput death
Dharmishtha
Last Updated: 09:22 AM, 2 October 2020
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે એમ્સની રિપોર્ટમાં એ વાત કરવામાં આવી છે કે તેના વિસેરામાં કોઈ ઝેરના પુરાવા મળ્યા નથી. જો કે એમ્સની રિપોર્ટમાં અનેક એવા તથ્ય છે જે સંકેત આપે છે કે સુશાંતે આત્મહત્યા સામાન્ય નહોતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગળામાં લિગેચર માર્ક સામાન્ય આત્મહત્યા જેવા નહોતા. વિસેરામાં ડ્રગ્સને લઈને કોઈ પુરાવા મળ્યા નથી.
ADVERTISEMENT
મુંબઈના બીજેપી સેક્રેટરી અને એડવોકેટ વિવેકાનંદે કહ્યું તે એક નજરે જોનારનો દાવો છે કે સુશાંત મોતના એક દિવસ પહેલા રિયા સુશાંતને મળવા ગઈ હતી. એ બાદ સુશાંત તેને ઘરે મુકવા ગયા હતા. રિયા 8 જૂન બાદ સુશાંતને ન મળી હોવાનો દાવો ખોટો છે.
મીડિયા રિપોર્ટ મુજબ સિદ્ધાર્થ પિઠાનીને સુશાંતના ઘરની તમામ માહિતી રહેતી હતી. સુશાંતની મોતના એક દિવસ પહેલા તેને મળવા કોણ કોણ આવ્યુ હતુ. સુશાંત અને રિયા છેલ્લે ક્યારે મળ્યા હતા. તમામ માહિતી સિદ્ધાર્થે સીબીઆઈને આપી છે. સિદ્ધાર્થની જેમ સુશાંતનો કુક નિરજ પણ આ કેસમાં મહત્વની કડી છે. ત્યારે મનાઈ રહ્યું છે કે સીબીઆઈ સિદ્ધાર્થ અને નીરજને સરકારી સાક્ષી બનાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT