સુશાંત સિંહ રાજપૂત કેસ / ઘટસ્ફોટ : સુશાંતના કેસમાં હત્યાની કલમ ઉમેરાઈ શકે, CBI આ બે વ્યક્તિને બનાવશે સરકારી સાક્ષી

sushant singh rajput death case cbi may add ipc section 302 in the case of sushant singh rajput death

સુશાંત સિંહ રાજપૂતના મોતના મામલામાં સીબીઆઈ જલ્દી આઈપીસીની કલમ 302 (હત્યા) ઉમેરી શકે છે. સુશાંતના મોતની તપાસમાં એમ્સે સીબીઆઈને વિસેરા રિપોર્ટ સોંપી દીધો છે. આ રિપોર્ટને જોતા તપાસ આગળ વધી છે. આ તપામાં સીબીઆઈ સુશાંતના મેનેજર સિદ્ધાર્થ પિઠાની અને કુક નીરજને સરકારી સાક્ષી બનાવી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ