તપાસ / શું ખરેખર સુશાંતે સુસાઈડ પહેલાં ટ્વિટ્સ કરીને ડિલીટ કર્યા હતા? મુંબઈ પોલીસ કરશે તપાસ

Sushant singh rajput case update mumbai police to contact twitter india for information on missing tweets

સુશાંત સિંહ રાજપૂતના કેસમાં મુંબઈ પોલીસ દરેક એંગલથી કેસની તપાસ કરી રહી છે. સુશાંતની આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટે પોલીસ નાનામાં નાના પુરાવા શોધવાના પ્રયાસોમાં લાગેલી છે. જેથી જાણી શકાય કે આખરે સુશાંત આત્મહત્યા જેવું મોટું પગલું કેમ ભર્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ