ઈન્વેસ્ટિગેશન / સુશાંતના ફેન્સ માટે સારાં સમાચાર, સુબ્રમણ્યમ સ્વામીએ કર્યું આ કામ, CBI તપાસની શક્યતા વધી

Sushant Singh Rajput Case Subramanian Swamy Appoints Advocate To Process A Possible Cbi Investigation

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેવા બધાં હચમચી ગયા હતા. મુંબઈ પોલીસ એક્ટરની મોતના કેસની તપાસમાં લાગેલી છે અને અત્યાર સુધી 34 લોકોના નિવેદન નોંધી ચૂકી છે. જ્યારે સુશાંતના ફેન્સ સતત તેની મોતને લઈને સીબીઆઈ તપાસની માંગણી કરી રહ્યાં છે. તો હવે ભાજપ સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંતની આત્મહત્યા કેસમાં CBI તપાસ માટે તમામ જરૂરી દસ્તાવેજોની તૈયારી કરવા માટે એક વકીલને નિયુક્ત કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ